મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે અખંડ ભારતના પ્રતીક સમાન “સરદાર સ્મૃતિ વન”નું લોકાર્પણ કર્યું…
૫૬૨ વૃક્ષોના વાવેતર સાથે ભારતના નક્શાના આકારમાં સરદાર સ્મૃતિ વનનું કરાયું છે નિર્માણ… કચ્છમાં રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો...
