વિકટ પરિસ્થિતિમાં ગૌધનને મળ્યો સહારો : પૂજ્ય કમશ્રી માતાજીએ મોટી સિંધોડી ગૌશાળાને રૂપિયા 2 લાખનું અનુદાન આપ્યું…
(મોટી સિંધોડી) વરસાદ ખેંચાતા પશુઓ માટે ઘાસચારાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌધનની જાળવણી મોટો પડકાર બની છે. આવા કપરા સમયમાં મૂળ...
