આજે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને ભારતના વડાપ્રધાને જણાવ્યું છે કે આવતીકાલે એટલે કે મંગળવાર 14 એપ્રિલના સવારે 10:00 કલાકે દેશને સંબોધન કરશે. 25મી માર્ચના રોજ...
માનવજ્પોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-ક્ચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓ દ્વારા મળેલા ફુડ પેકેટસ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા સુધી પહોચાડાયા હતા. નાગોર ગામવાસીઓ દ્વારા બે...
જિલ્લાના લખપતમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ થોડા દિવસની રાહત મળ્યા બાદ બે દિવસના ગાળામાં માધાપરના વૃદ્ધનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ વધુ...
ભુજ તા.૫: હાલમાં કોરોનાને લઈ સમગ્ર જિલ્લા લોક ડાઉનને લઈ તમામ વિસ્તારોમાં દરેક રીતે આમ પ્રજાજનને વધારેમાં વધારે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ઘર બેઠા ઉપલબ્ધ...
કચ્છ: તંત્ર દ્વારા આવતીકાલથી સુધારેલ જાહેરનામું અમલમાં મુકવામાં આવ્યું છે, તંત્ર દ્વારા આવતી કાલથી એકદમ કડક જાહેરનામું આવું છે કે સવારના 7 વાગ્યા થી બપોરના 12...
કોરોના વાયરસને અનુસંધાને સમગ્ર દેશમાં લોકડાઉનની સરકાર દ્વારા સૂચના મળતા સમગ્ર દેશને તાળા બંધી કરી દેવામાં આવી છે ત્યારે જિલ્લાની પોલીસ પ્રશાસન દ્વારા દિવસ રાત...