પોલીસ મહનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક્ શ્રી પરિક્ષીતા રાઠોડ ગાંધીધામ તેમજ નાયબ પોલીશ અધિક્ષક શ્રી ડીં.એસ. વાઘેલા શાહેબ અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ...
તાજેતરમાં તા.07/05/20ના રોજ રાત્રીના સમયે ભુજ મધ્યે બકાલી કોલોનીમાં આવેલ ”મસ્જીદે ઇમામે રબ્બાની” માં બનેલ બનાવ અનુસંધાને બકાલી કોલોનીના સર્વે રહેવાસીઓ તથા મુતવલી અજીમ મોહમદ...
હાલ કોરોના વાયરસના કહેરથી સમગ્ર વિશ્વ જ્યારે હચ મચી ગયો છે ત્યારે ભારત દેશના ગુજરાતના ક્ચ્છ જિલ્લાને જ્ન્મભૂમિ અને મુંબઇ તેમજ અલગ અલગ રાજ્યને કર્મભૂમિ...