લોકડાઉનના અનુસંધાને શહેરમાં દરરોજ અંદાજે 200 જેટલા લોકોને બે સમયે ભોજન અને ચાનો અનોખો સેવાયજ્ઞ અંજાર ગાયત્રી મંદિર ચાર રસ્તાના રસોયા ભાઈઓ તરફથી કરવામાં આવ્યું...
ભુજ: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ગરીબ અને શ્રમિક લોકોને પણ પોત પોતાના રોજબરોજના ધંધાર્થીઓને અસર થતાં સરકાર તથા...
પોલીસ પ્રજા નો મીત્ર છે તે કહાવતને સાર્થક કરતા કોઠારા પોલીસના ઈન્સપેક્ટર શ્રી જાડેજાએ અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશનમાં ઓનડયુટી પર રહીને પ્રજા સાથે પ્રેરણા...
અબડાસા:અબડાસા તાલુકાના વરાડીયાની સીમમાં ફસાયેલા 60 શ્રમજીવીઓ જેઓ ભચાઉ તાલુકાના નાથ પરીવારોને પોતાના કામકાજ અર્થે દર વર્ષની જેમ આ વર્ષ પણ આવ્યા હતા. અહીં કામ...
કોરોના વાયરસને ભાતરદેશમાંથી નેસ્ત નાબૂદ કરવા ભારત સરકાર દ્વારા એક જબરદસ્ત પહેલ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે ભારતદેશને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તો આ...