ડોંબીવલીમાં શ્રી કચ્છી રાજગોર મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસીય ‘ઓખાહરણ’ ધર્મ પારાયણનું આયોજન…
ચૈત્ર માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ સમયમાં ઓખાહરણ વાંચવાનું તથા સાંભળવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર પ્રસંગને ધ્યાનમાં રાખીને...
