કચ્છના ભુજ શહેરમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો પવિત્ર તહેવાર ધાર્મિક ઉત્સાહ, શાંતિ અને ભાઈચારાના માહોલમાં ઉજવાયો હતો. ભુજની મુખ્ય ઈદગાહ ખાતે વહેલી સવારથી જ...
જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર રણાવસિયા વિશે થોડી ખાસ માહિતી આપને જણાવી દઈએ. ૨૯ એપ્રિલ ૧૯૮૭ના રોજ જન્મેલા અનિલકુમાર રામજીભાઈ રણાવસિયા ભારતીય વહીવટી...
માધાપર ખાતે નારી શક્તિ મહિલા મંડળ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત સતત અવનવા કાર્યક્રમો યોજાતા રહે છે. તે અનુસંધાને ચૈત્ર માસ દરમિયાન તા. 3...
ચૈત્ર માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ સમયમાં ઓખાહરણ વાંચવાનું તથા સાંભળવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર પ્રસંગને ધ્યાનમાં રાખીને...
ગઈકાલે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેંચ દ્વારા મદુરાઈ ખાતે કોરોના સમય દરમિયાન એટલે કે છ વર્ષ અગાઉ બનેલી પિતા પુત્રના કસ્ટોડિયલ ડેથની ઘટનામાં ત્રણ પોલીસ અધિકારી...
ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓનો સુંદર દાખલો જોવા મળ્યો હતો. ગાંધીધામ મધ્ય નૂતન લોહાણા મહાજન વાડી, ભારતનગર ખાતે તારીખ 25ના બુધવારે 107મો ભવ્ય નેત્ર યજ્ઞ...
અબડાસા તાલુકાના કોઠારા ગામે પ્રાથમિક કન્યાશાળામાં વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા મેનેજમેન્ટ કમિટી (એસ.એમ.સી)ના સભ્યો કોઠારા સરપંચ ત્રિકમભાઈ પરગડું વિશેષ ઉપસ્થિત રહ્યા હતા....
રાજકીય અવગણનાના મુદ્દે સમાજનો સશક્ત અવાજ ઉઠાવાશે… રવિવારે રાજકોટના અટલ સરોવર ખાતે ગુજરાત બ્રહ્મ સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું. રાજ્યના ૨૫૪ તાલુકાઓ અને ૩૪ જિલ્લાઓમાંથી...