વિશ્વપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામનો મુખ્ય માર્ગ બન્યો સાંકડો : પાલનપુરથી અંબાજી રોડ પર દબાણો દૂર કરી માર્ગ પહોળો કરવાની ઉઠી જોરદાર માંગ…
વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બને છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચે છે. જોકે પાલનપુરથી અંબાજી...
