ડોમ્બીવલી રાજગોર સમાજ દ્વારા રવિવાર, તા. 27/07/2025, ના રોજ ભવ્ય રીતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 21 વર્ષથી નિયમિતપણે યોજાતો આ ધાર્મિક કાર્યક્રમ...
20 દિવસ પહેલા પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાની રેન્જર્સે કસ્ટડીમાં લીધા હતા… પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતના...
.અંજાર-ભુજ હાઇવે પર રિવેરા હોટલ નજીક આજે સવારથી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર તેમજ જિલ્લા ટ્રાફિક...
કચ્છના લખપત તાલુકામાં આવેલા પ્રખ્યાત તીર્થધામ કોટેશ્વરમાં આગામી બે માસ બાદ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર ધામે રામકથાની પ્રેરણાદાયી ઘટનાને આકાર આપતા કથાકાર...
અંજાર શહેરમાં આવેલ ક્ષત્રિય સમાજ ભવન મધે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન ક્ષત્રિય સમાજના માતાઓ, બહેનો, દીકરીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું...