રાપરના એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યા મામલે નિર્દોષોના નામ F.I.R. માંથી કાઢી નાખવા વિવિધ સમાજોની રજૂઆત..!
વાગડ વિસ્તારના રાપર ખાતે શુક્રવારે સાંજે જાણીતા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની થયેલી કરપીણ હત્યા મામલે મુખ્ય સૂત્રધાર મુંબઈ ખાતેથી પકડાઈ ગયા બાદ અને અન્ય આરોપીઓ પૈકી...
