Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલી પાઠવતાં ક્ચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

કચ્છનાં રાજ પરિવારનાં મોભી મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના અવસાનથી કચ્છ શોક મગ્ન બન્યું છે. પ્રસિધ્ધી વગરના અનેક ગુપ્ત સેવા કાર્યોથી અનેરી લોક ચાહના ધરાવતાં હતા, તેમનાં અંતિમ દર્શન સમયે કચ્છના સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડાએ તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં પરમ કૃપાળુ પરમાત્મા પાસે દિવંગતની આત્માને શાંતિ માટે પ્રાર્થના અને રાજધરાના પરિવાર, શુભેચ્છકો સ્નેહીજનોને ધૈર્ય માટે અનુમોદના કરી હતી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મેઘપર બોરીચીમાં સિગારેટ માવાનું ગેરકાયદે વેચાણ કરતો શખ્સ ઝડપાયો

Kutch Kanoon And Crime

અને હવે કંડલા બંદરેથી કરોડોની કિંમતનો હેરોઈન ઝડપાયો

Kutch Kanoon And Crime

કચ્છમાં ઉપરા ઉપરી હુમલા અને હત્યાની ઘટનાઓ વચ્ચે ગાંધીધામ ખાતે બે વર્ષના માસુમ બાળકને રહસ્યમય હત્યા

Kutch Kanoon And Crime

Leave a comment