Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલી પાઠવતાં ક્ચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

કચ્છનાં રાજ પરિવારનાં મોભી મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના અવસાનથી કચ્છ શોક મગ્ન બન્યું છે. પ્રસિધ્ધી વગરના અનેક ગુપ્ત સેવા કાર્યોથી અનેરી લોક ચાહના ધરાવતાં હતા, તેમનાં અંતિમ દર્શન સમયે કચ્છના સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડાએ તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં પરમ કૃપાળુ પરમાત્મા પાસે દિવંગતની આત્માને શાંતિ માટે પ્રાર્થના અને રાજધરાના પરિવાર, શુભેચ્છકો સ્નેહીજનોને ધૈર્ય માટે અનુમોદના કરી હતી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની ઝડપાયો

Kutch Kanoon And Crime

LCBના તેડાથી ભયભીત થઈને ઝેરી દવા પી લેનાર સમાઘોઘાના યુવાને આરોપી કાર લઇ ગયો ત્યાં સુધી મૌન કેમ ધર્યું હતું…?

Kutch Kanoon And Crime

મિરઝાપર હત્યા મામલો : સગી જનેતાએ અનૈતિક સંબંધ મામલે આડે આવતા પુત્રની હત્યા કરાવ્યાનો ઘટસફોટ

Kutch Kanoon And Crime

Leave a comment