Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલી પાઠવતાં ક્ચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

કચ્છનાં રાજ પરિવારનાં મોભી મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના અવસાનથી કચ્છ શોક મગ્ન બન્યું છે. પ્રસિધ્ધી વગરના અનેક ગુપ્ત સેવા કાર્યોથી અનેરી લોક ચાહના ધરાવતાં હતા, તેમનાં અંતિમ દર્શન સમયે કચ્છના સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડાએ તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં પરમ કૃપાળુ પરમાત્મા પાસે દિવંગતની આત્માને શાંતિ માટે પ્રાર્થના અને રાજધરાના પરિવાર, શુભેચ્છકો સ્નેહીજનોને ધૈર્ય માટે અનુમોદના કરી હતી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

વાગડ વિસ્તારના રાપર ખાતે ગઈકાલે સરા જાહેર વકીલની હત્યા કરનાર આરોપી ભરત રાવલ મુંબઈથી ઝડપાયો

Kutch Kanoon And Crime

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચ્છ કમિશનરેટ ગાંધીધામ દ્વારા હિન્દી પખવાડિયું ઉજવાયું

Kutch Kanoon And Crime

એક સૌથી વ્યસ્ત વ્યક્તિ “પત્રકાર” હાલના સમયને ધ્યાને સરકારની સુચનાનું અને પરિવારની સુચનાનું પાલન કરે

Kutch Kanoon And Crime

Leave a comment