સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ રાત્રીનાં આરતી પૂર્ણ થયા બાદ સંગેમરમર મંદિર ઉપર લાઇટોનાં માધ્યમથી નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનાં ઇતિહાસને દર્શાવવાનો પ્રયાસ : રસ્તાનું ડેકોરેશને પણ લોકો માટે...
અધિકારીઓનો “મોરલ” તોડવા કે પછી “વટ” બતાવવા RTO ઈન્સ્પેકટરો પર અરજદારના નામ જોગ પોલીસમાં અરજી રૂપે ફરિયાદ કરાઈ..!? એક સવાલ ઊભો થયો છે સરકારી અધિકારીઓ...
ભુજ ખાતે નર નારાયણ નગરમાં શિવ મંદિરે સ્થાનિક બ્રાહ્મણ પરિવારો સાથે મિલન યોજી માહિતી આપી શ્રી દુર્ગાધામ સંસ્થાન અમદાવાદના અગ્રણીઓએ સહ પરિવાર કચ્છમાં યાત્રા યોજી...
તારીખ 4/10/22 સાંજના સમય ભૂજ એ/ડિવિઝન વિસ્તારમાં આવતા સુહાગ રિંગ રોડ પાસે નિતીન જે.સોનીનામના વેપારી જેઓ પોતાની જ્વેલર્સની દુકાન નીતિનભાઈ જેન્તીભાઈ સોનીની સોનાની ઢાળ વજન...
ભુજ ખાતે એરપોર્ટ રોડ પર આવેલ ૩૬ પોલીસ કવાર્ટરના પ્રાંગણમાં વર્ષ ૨૦૧૦ થી કાર્યરત સ્વર્ણિમ શાળા – સિ.કે.જી./જૂ.કે.જી./નર્સરી છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે બંધ...