ક્ચ્છના મહારાવ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયા હતા અને સારવાર હેઠળ રહેલા કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા આજે જિંદગીનું જંગ હારી ગયા...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે BAPS સંસ્થાના પ્રમુખ મહંત સ્વામીની પ્રેરણાથી આજે કચ્છની વિવિધ હોસ્પિટલોને કોરોના દર્દીઓની સારવાર...
કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવનું કોરોના મહામારીમાં નિધન થતા કચ્છ કોંગ્રેસે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છ...
તારીખ 14/5/2021 ના અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના છઠા અવતાર અને બ્રાહ્મણ સમાજના ચિરંજીવી દેવ શ્રી પરશુરામ દાદાનો પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગે હાલની...
ત્રણ-ચાર દિવસ પહેલાની જ આ વાત છે. જૂનાગઢમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો. સાહેબને મળીને આ યુવાને કહ્યું,...
માંડવીની સિવિલ કોવિડ હોસ્પિટલ મધ્યે દર્દીઓને મળી તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરવા માટે સારું કહેવાય પણ અહીં તો સેલ્ફી લઈને “તું ખીંચ મેરી ફોટો” માટે...