વાગડ વિસ્તારમાં ચકચાર મચાવનાર હમીરપર હત્યા કેસમાં વિધ્વાન વકીલ હેતલકુમાર સોનપાર અને વિનોદ મકવાણાની ધારદાર દલીલો કામે લાગી : એકના જામીન મંજુર
હમીરપર મર્ડર કેસ જેમાં પાંચ વ્યક્તિઓના મુત્યુ નિપજાવેલ આ કેસમાં કુલ 22 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ આડેસર પોલીસ સ્ટેશન મધ્ય ગુના નંબર 11993005200314/2020 ઇ.પી.સી.કલમ 302,...