સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ રાત્રીનાં આરતી પૂર્ણ થયા બાદ સંગેમરમર મંદિર ઉપર લાઇટોનાં માધ્યમથી નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનાં ઇતિહાસને દર્શાવવાનો પ્રયાસ : રસ્તાનું ડેકોરેશને પણ લોકો માટે...
સરકારની સહાયથી હું મારા પરીવાર માટે પાકું મકાન બનાવી શક્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હુસેન જુમા થેબાએ ખુશી સાથે જણાવ્યું હતું કે, જો સરકારની આ...
સરકારની ફ્લેગશીપ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે એ દિશામાં કામ કરીશું – જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા* આજરોજ કચ્છ જિલ્લા સમાહર્તા તરીકેનો પદભાર વિધિવત રીતે વર્ષ...
નવી મુંબઈના નેરુલ ખાતે કચ્છી બિલ્ડર સવજીભાઈ મંઝેરીની હત્યા થયાની ચકચાર હજુ સમી નથી ત્યાં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ પર રહેતા એક કચ્છી વેપારીએ માનસિક...
નવી મુંબઈ ખાતે નેરુલ વિસ્તારમાં આવેલ સેકટર-6’માં કચ્છના રાપર તાલુકાના સઈ ગામના સવજીભાઈ મંજરી નામ બિલ્ડરની ગોળી મારી હત્યા કરાયાની ઘટનામાં નેરુલ પોલીસે ત્રણ આરોપીઓને...
રાજકારણના પ્રભાવમાં આવી જનાર અધિકારીઓ દ્વારા આવી ગંભીર ક્ષતિઓ થતી રહી છે તાજેતરમાં કાશ્મીરમાં PMO અધિકારીની ઓળખ આપીને VVIP સુરક્ષા સાથે સલામતી તંત્રો સહિત અનેક...
અધિકારીઓનો “મોરલ” તોડવા કે પછી “વટ” બતાવવા RTO ઈન્સ્પેકટરો પર અરજદારના નામ જોગ પોલીસમાં અરજી રૂપે ફરિયાદ કરાઈ..!? એક સવાલ ઊભો થયો છે સરકારી અધિકારીઓ...
ભુજ ખાતે નર નારાયણ નગરમાં શિવ મંદિરે સ્થાનિક બ્રાહ્મણ પરિવારો સાથે મિલન યોજી માહિતી આપી શ્રી દુર્ગાધામ સંસ્થાન અમદાવાદના અગ્રણીઓએ સહ પરિવાર કચ્છમાં યાત્રા યોજી...