કચ્છમાં હની ટ્રેપ જેવી સામાજિક અધઃપતન નોતરતી ઘટનાઓમાં વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલાઓની સંડોવણી ગંભીર બાબત છે
આવી સામાજિક અધઃપતન જેવી ઘટનાઓમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંડોવણી ધરાવનારાઓનું બાર એસોસિએશને પણ વિરોધ કરવો જોઈએ તાજેતરની બહુચર્ચિત હની ટ્રેપ અને 4 કરોડની ખંડણી...
