બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા કુરુક્ષેત્ર બાદ કચ્છમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને એવોર્ડ શેરમનીનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજનમાં કચ્છ ટીમના સંયોજન હેઠળ 17’તારીખના અલગ...
2000 વૃક્ષો માટે વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું જળસંરક્ષણ, વૃક્ષારોપણ, બાયોગેસ અને અગ્નિહોત્રી હવનમાં સત્કર્મોની આહૂતિ મુંદ્રા સ્થિત અદાણી પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિવિધ...
ગત તારીખ 29’મી ડિસેમ્બરે મોડી સાંજે કોઈ અગમ્ય સંજોગોમાં પોતાના ઘરેથી ગુમ થયેલી અને બીજા દિવસે અંજાર નજીકના મેઘપર કુંભારડી પાસે અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી...
દાયકાઓથી જનસંઘ અને ભાજપ સાથે જોડાયેલા માંડવી તાલુકા પંચાયતના રાજેન્દ્રસિંહ જાડેજા જાહેરમાં આવીને કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે મુખ્ય કાર્યાલય ખાતે કોંગ્રેસનો પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં...
લુણી-મુંદરા ખાતે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરાના લુણી ગામની માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા માછીમાર સમુદાયના તથા અન્ય જરૂરીયાતમંદ બાળકોને...