સરકારની ફ્લેગશીપ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે એ દિશામાં કામ કરીશું – જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા* આજરોજ કચ્છ જિલ્લા સમાહર્તા તરીકેનો પદભાર વિધિવત રીતે વર્ષ...
નવી મુંબઈના નેરુલ ખાતે કચ્છી બિલ્ડર સવજીભાઈ મંઝેરીની હત્યા થયાની ચકચાર હજુ સમી નથી ત્યાં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ પર રહેતા એક કચ્છી વેપારીએ માનસિક...
નવી મુંબઈ ખાતે નેરુલ વિસ્તારમાં આવેલ સેકટર-6’માં કચ્છના રાપર તાલુકાના સઈ ગામના સવજીભાઈ મંજરી નામ બિલ્ડરની ગોળી મારી હત્યા કરાયાની ઘટનામાં નેરુલ પોલીસે ત્રણ આરોપીઓને...
રાજકારણના પ્રભાવમાં આવી જનાર અધિકારીઓ દ્વારા આવી ગંભીર ક્ષતિઓ થતી રહી છે તાજેતરમાં કાશ્મીરમાં PMO અધિકારીની ઓળખ આપીને VVIP સુરક્ષા સાથે સલામતી તંત્રો સહિત અનેક...
અધિકારીઓનો “મોરલ” તોડવા કે પછી “વટ” બતાવવા RTO ઈન્સ્પેકટરો પર અરજદારના નામ જોગ પોલીસમાં અરજી રૂપે ફરિયાદ કરાઈ..!? એક સવાલ ઊભો થયો છે સરકારી અધિકારીઓ...
ભુજ ખાતે નર નારાયણ નગરમાં શિવ મંદિરે સ્થાનિક બ્રાહ્મણ પરિવારો સાથે મિલન યોજી માહિતી આપી શ્રી દુર્ગાધામ સંસ્થાન અમદાવાદના અગ્રણીઓએ સહ પરિવાર કચ્છમાં યાત્રા યોજી...
બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા કુરુક્ષેત્ર બાદ કચ્છમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને એવોર્ડ શેરમનીનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજનમાં કચ્છ ટીમના સંયોજન હેઠળ 17’તારીખના અલગ...
2000 વૃક્ષો માટે વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું જળસંરક્ષણ, વૃક્ષારોપણ, બાયોગેસ અને અગ્નિહોત્રી હવનમાં સત્કર્મોની આહૂતિ મુંદ્રા સ્થિત અદાણી પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિવિધ...