કચ્છની જળ સીમામાં થી છેલ્લા કેટલાક દિવસોથી ચરસના બિનવારસુ પેકેટ મળી આવવાનો સીલસીલો અવિરત ચાલુ રાખતી ઘટનામાં આજે BSF અને નેવીના જવાનોની પેટ્રોલિંગ દરમિયાન જખો...
તાજેતરમાં કચ્છના અગ્રણી અને રાજ્યકક્ષાના માજી મંત્રી તારાચંદભાઈ છેડાએ નર્મદા કેનાલના બાકી રહી ગયેલા કામ અને નર્મદાના નીરનો પ્રશ્ન છેક વડાપ્રધાન શ્રી સુધી રજૂઆત કરતા...
ભુજ ખાતે તાજેતરમાં ઉમેદનગર કોલોની માં રહેતા દમયંતીબેન સોલંકી નામના વૃદ્ધાને બંધક બનાવી તેમના શરીર પર પહેરેલ સોનાના દાગીનાની લૂંટ કરી વૃદ્ધાને મારી ફરાર થઈ...
કચ્છમાં અંજાર કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 86.15% નોંધાયો છે. કચ્છ: ગુજરાતભરમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર...