મુંબઈના ઘાટકોપર વિસ્તારના અસલ્ફા ખાતે ગટરમાં પડીને મોતને ભેટેલી ક્ચ્છી ભાનુશાલી પરિણીતાના મામલે શંકા કુશંકાઓ સાથે તપાસની માંગ કરાઈ
મુંબઈના ઘાટકોપર ખાતે ગત શનિવારે લોટની ચકી પરથી લોટ લઈને પરત પોતાના ઘરે ફરતી શીતલબેન જીતેશ દામા નામની ભાનુશાલી પરિણીતાના મોત મામલે શંકા કુશંકાઓ વ્યક્ત...
