રૂ.૧૭૭૬.૯૦ લાખના ખર્ચે ભારાપર અને મમુઆરા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન કરાયું
રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર એક સાથે બે ૬૬ કે.વી.ના સબ સ્ટેશનોનું કુલ રૂ.૧૭૭૬.૯૦ ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવ્યું...
