અંજાર તાલુકાના વરસામેડી ગામના ઉપસરપંચ સહિત ચાર સામે ખંડણી માંગ્યાની ફરિયાદ અંજાર તાલુકાના વરરસામેડી ગામના ઉપસરપંચ સહિત ચાર ઈસમો સામે ધાક ધમકી કરી ખંડણી માગ્યાની...
12મી એપ્રિલ 2023ના રોજ BSF’ની એક પેટ્રોલિંગ પાર્ટીએ કચ્છ અબડાસાના જખૌ દરિયા કિનારે લગભગ 05 કિલોમીટર દૂર લુના બેટ બાજુ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને ત્યાં...
સરકારની સહાયથી હું મારા પરીવાર માટે પાકું મકાન બનાવી શક્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હુસેન જુમા થેબાએ ખુશી સાથે જણાવ્યું હતું કે, જો સરકારની આ...
સરકારની ફ્લેગશીપ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે એ દિશામાં કામ કરીશું – જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા* આજરોજ કચ્છ જિલ્લા સમાહર્તા તરીકેનો પદભાર વિધિવત રીતે વર્ષ...
નવી મુંબઈના નેરુલ ખાતે કચ્છી બિલ્ડર સવજીભાઈ મંઝેરીની હત્યા થયાની ચકચાર હજુ સમી નથી ત્યાં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ પર રહેતા એક કચ્છી વેપારીએ માનસિક...
નવી મુંબઈ ખાતે નેરુલ વિસ્તારમાં આવેલ સેકટર-6’માં કચ્છના રાપર તાલુકાના સઈ ગામના સવજીભાઈ મંજરી નામ બિલ્ડરની ગોળી મારી હત્યા કરાયાની ઘટનામાં નેરુલ પોલીસે ત્રણ આરોપીઓને...