કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ જ્યારે પીડાઈ રહ્યું છે ત્યારે આવા ભયંકર કોરોના વાયરસથી બચવા માટે ભારતદેશે સમગ્ર ભારતને લોકડાઉન કરી નાખ્યું છે ત્યારે હાલના ભારતમાં...
આજે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને ભારતના વડાપ્રધાને જણાવ્યું છે કે આવતીકાલે એટલે કે મંગળવાર 14 એપ્રિલના સવારે 10:00 કલાકે દેશને સંબોધન કરશે. 25મી માર્ચના રોજ...
માનવજ્પોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-ક્ચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓ દ્વારા મળેલા ફુડ પેકેટસ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા સુધી પહોચાડાયા હતા. નાગોર ગામવાસીઓ દ્વારા બે...
જિલ્લાના લખપતમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ થોડા દિવસની રાહત મળ્યા બાદ બે દિવસના ગાળામાં માધાપરના વૃદ્ધનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ વધુ...
ભુજ તા.૫: હાલમાં કોરોનાને લઈ સમગ્ર જિલ્લા લોક ડાઉનને લઈ તમામ વિસ્તારોમાં દરેક રીતે આમ પ્રજાજનને વધારેમાં વધારે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ઘર બેઠા ઉપલબ્ધ...
લોકડાઉન દરમિયાન અંજાર શહેરમાં બિનજરૂરી નીકળતા 90થી વધુ બાઈક તેમજ ફોર વ્હિલર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે. પૂર્વ કચ્છના એસ.પી. પરીક્ષા રાઠોડના માર્ગદર્શન મુજબ...
કચ્છ: તંત્ર દ્વારા આવતીકાલથી સુધારેલ જાહેરનામું અમલમાં મુકવામાં આવ્યું છે, તંત્ર દ્વારા આવતી કાલથી એકદમ કડક જાહેરનામું આવું છે કે સવારના 7 વાગ્યા થી બપોરના 12...
લોકડાઉનના અનુસંધાને શહેરમાં દરરોજ અંદાજે 200 જેટલા લોકોને બે સમયે ભોજન અને ચાનો અનોખો સેવાયજ્ઞ અંજાર ગાયત્રી મંદિર ચાર રસ્તાના રસોયા ભાઈઓ તરફથી કરવામાં આવ્યું...