ગઈકાલે નખત્રાણા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજની એક પહેલ “દસોધ” ના ભાગરૂપે કોટડા રોહા મધ્યે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અધ્યક્ષ સ્થાને નરેશ મહેશ્વરીએ ‘દસોધ’ની વિસ્તાર...
ભૂજની ખારી નદી બાજુ આવેલ ધાર્મિક સ્થળ પર બનાવેલ સૃષ્ટિના સર્જનહાર ભગવાન શિવની મૂર્તિના દર્શન કરવા પરિવાર સાથે બહાર નીકળતા પરિવારના લોકોને નમ્ર અરજ અને...
◆ તસવીરમાં દેખાતી આ વ્યક્તિ સાધુ મહાત્મા નથી એ છે ગુજરાતના નિવૃત્ત ડી.જી.પી., એ.કે. સુરેલીયા… હાલમાં ગુજરાત પોલીસના કર્મચારીઆે પર બેખૌફ હુમલાની ઘટનાઓ બનવા લાગી...
અંજાર પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ જે બાતમીના આધારે અંજારમાં નગર પાલીકા કચેરી સામે રહેતા સંજય રામજી ઉર્ફે...