◆ ૨૧ જેટલા કૂવાઓ તથા બોરવેલ રિચાર્જની કામગીરી પૂર્ણ કરવામાં આવી… ◆ ૧૧ કૂવા-બોરવેલની કામગીરી પ્રગતિમાં… ◆ ચોમાસા પહેલા કુલ ૬૦ કૂવા-બોરવેલ રિચાર્જ કરવાનું લક્ષ્યાંક...
અબડાસા તાલુકાના કોઠારા નજીક સુથરી ગામના જયેશ શિવજી રાજગોર નામના યુવાનની હત્યા થઈ જતા સનસનાટી મચી ગઇ છે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આજે મંગળવારે સાંજે...
અંજાર પી.આઈ., એમ.એન. રાણાને બાતમી મળેલ કે અંજાર-ભુજ બાયપાસ રોડ ઓમનગર રોડ પર ક્રિષ્નાનગર-૨ માં આવેલ “ઝમઝમ ઍપ” નામના ભંગારના વાડામાં ચોરીના કે છળ કપટથી...
પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અંજાર પી.આઈ., એમ.એન. રાણાને એક બાતમી મળી હતી કે અંજારથી વરસામેડી...
ક્ચ્છના મહારાવ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયા હતા અને સારવાર હેઠળ રહેલા કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા આજે જિંદગીનું જંગ હારી ગયા...