ગુજરાતમાં 17 વર્ષ બાદ IPS કક્ષાના અધિકારીની ધરપકડ થઈ શકે… આજથી 17 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2006-7’માં સોરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે તત્કાલીન કચ્છ બનાસકાંઠા બોર્ડર...
કચ્છના માંડવીથી ફરવા ગયેલો પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે રાજસ્થામાં સર્જાયેલા અકસ્માતમાં 5 વ્યક્તિના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માત શુક્રવારની વહેલી સવારે સર્જાયો...