જહાજ મંત્રાલયે એડ્સ ટુ નેવિગેશન બિલ ૨૦૨૦ પર જાહેર વિચાર વિમર્શ માટે મુસદ્દો જાહેર કર્યો
(બિલનો ઉદેશ્ય ૯૦ વર્ષ જુના લાઇટહાઉસ કાયદો,૧૯૨૭ બદલવાનો છે) શાસન વ્યવસ્થામાં લોકભાગીદારી અને પારદર્શકતા વધારવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને, જહાજ મંત્રાલય દ્વારા...
