અંજાર તાલુકાના વરસામેડી ગામના ઉપસરપંચ સહિત ચાર સામે ખંડણી માંગ્યાની ફરિયાદ અંજાર તાલુકાના વરરસામેડી ગામના ઉપસરપંચ સહિત ચાર ઈસમો સામે ધાક ધમકી કરી ખંડણી માગ્યાની...
12મી એપ્રિલ 2023ના રોજ BSF’ની એક પેટ્રોલિંગ પાર્ટીએ કચ્છ અબડાસાના જખૌ દરિયા કિનારે લગભગ 05 કિલોમીટર દૂર લુના બેટ બાજુ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને ત્યાં...
નવી મુંબઈના નેરુલ ખાતે કચ્છી બિલ્ડર સવજીભાઈ મંઝેરીની હત્યા થયાની ચકચાર હજુ સમી નથી ત્યાં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ પર રહેતા એક કચ્છી વેપારીએ માનસિક...
નવી મુંબઈ ખાતે નેરુલ વિસ્તારમાં આવેલ સેકટર-6’માં કચ્છના રાપર તાલુકાના સઈ ગામના સવજીભાઈ મંજરી નામ બિલ્ડરની ગોળી મારી હત્યા કરાયાની ઘટનામાં નેરુલ પોલીસે ત્રણ આરોપીઓને...
રાજકારણના પ્રભાવમાં આવી જનાર અધિકારીઓ દ્વારા આવી ગંભીર ક્ષતિઓ થતી રહી છે તાજેતરમાં કાશ્મીરમાં PMO અધિકારીની ઓળખ આપીને VVIP સુરક્ષા સાથે સલામતી તંત્રો સહિત અનેક...