તાલુકાના સમાધોધા બ્રિજ પર ધાંગધ્રા થી ખાખર નીકળેલા પરિવારની કારને અકસ્માત નળતા કારમાં બેઠેલા પરિવારના સભ્યોમાંથી એક ભોગ બની ગયું હતું. આ કારમાં સવાર કૃપાબા યુવરાજસિંહ ઝાલા ઉ.વ. રહે. ધાંગધ્રાનું ઘટના સ્થળ પર મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે આગળની વધુ તપાસ મુન્દ્રા પોલીસ ચલાવી રહી છે. તો માંડવી મુન્દ્રા ગાંધીધામના નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતે ચિંતા ફેલાવી દીધી છે.
સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334
(જાહેર ખબર)