અંજારમાં ભૂંગામાં આગ લગાડનાર રફીક કુંભાર સંદેશખાલીનો શાહજહા શેખ બને તે પહેલા તેની સામે કડક કાર્યવાહી જરૂરી
અંજાર ખાતે ગઈકાલે ખત્રી ચોક વિસ્તારમાં રહેતા અને મજૂરી કરતા શ્રમણજીવી પરિવારોને બળજબરી પૂર્વક કામ પર લઈ જવાની કોશિશ નાકામ રહ્યા બાદ શ્રમજીવીઓના ઝુંપડાઓને આગ...
