ભુજ તાલુકાના મોટા રેહા ગામે રહેતા અતુલ મહેશ્વરી નામના શ્રમિકજીવી યુવકની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તિક્ષણ હથિયારથી હત્યા કરી દેવાતા મોટા રેહા ગામ સહિત આસપાસના ગામોમાં અરેરાટી વ્યાપી ગઈ છે હત્યાની આ ઘટના શા માટે બની છે અને હત્યારા કોણ છે તે અંગે પધ્ધર પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરાય છે હત્યાની આ ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે આ અંગેની વધુ વિગતો સાંજ સુધી સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334