Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલી પાઠવતાં ક્ચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

કચ્છનાં રાજ પરિવારનાં મોભી મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના અવસાનથી કચ્છ શોક મગ્ન બન્યું છે. પ્રસિધ્ધી વગરના અનેક ગુપ્ત સેવા કાર્યોથી અનેરી લોક ચાહના ધરાવતાં હતા, તેમનાં અંતિમ દર્શન સમયે કચ્છના સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડાએ તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં પરમ કૃપાળુ પરમાત્મા પાસે દિવંગતની આત્માને શાંતિ માટે પ્રાર્થના અને રાજધરાના પરિવાર, શુભેચ્છકો સ્નેહીજનોને ધૈર્ય માટે અનુમોદના કરી હતી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રાના ધ્રબ ગામ નજીક નવીનાળના યુવકની કરપીણ હત્યા

Kutch Kanoon And Crime

ખાવડા : રિમાન્ડ પૂર્ણ થતા પ્રેમી યુગલ જેલ હવાલે…

Kutch Kanoon And Crime

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યા…

Leave a comment