પત્રીના આશાસ્પદ યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા મામલે જેલમાં બંધ પૂર્વ સરપંચ અને APMCના ડાયરેક્ટરની જામીન અરજી નામંજૂર
મુન્દ્રા તાલુકાના પત્રી ગામના આશાસ્પદ યુવાન એવા પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા મામલે જેલમાં બંધ આરોપીઓ પૈકી પત્રી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રવિણાબેન વાલજી ચાડ અને આ...
