ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું
યુવક મંડળ પ્રદર્શીનું મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરાયું : બે પુસ્તકોનું પણ વિમોચન : શોર્ય ગીત આકર્ષણનું કેન્દ્ર બન્યું ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નર...
