Kutch Kanoon And Crime
AnjarBreaking NewsGujaratKutchOther

અંજારમાં સિનોગ્રા પાટિયા પાસે અકસ્માત : છકડા ચાલકનું મોત…

અંજારથી મળતી માહિતી અનુસાર, ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ ઉંમર 64, રહેવાસી સિનોગ્રા, તા. અંજાર વાળા છકડો (GJ 12 AV 3487) અને સામે આવતો ફોર્ડ એન્ડિવર કાર (GJ 18 BF 7425) વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં છકડા ચાલક ભરતભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ અકસ્માતના કારણોને લઈને વધુ તપાસ અંજાર પોલીસ કરી રહી છે.

અહેવાલ દિનેશ જોગી અંજાર

પ્રકાશિત નિતેશ ગોર – ભુજ

Related posts

વાગડ વિસ્તારમાં સરા જાહેર નામાંકિત એડવોકેટની હત્યા

Kutch Kanoon And Crime

અગાઉ વિવાદમાં સપડાઈ ચૂકેલા કચ્છ ભાજપના એક સમયના યુવા નેતાના વાયરલ થયેલા નવા ફેસબુક એકાઉન્ટ (Mamu Cc) એ ચર્ચા જગાવી

Kutch Kanoon And Crime

વાગડના મનફરામાં થયેલ હત્યાના આરોપીના બીજી વખત જામીન કેન્સલ : સરકારી વકીલ ડી.બી. જોગીની દલીલ કામે લાગી

Kutch Kanoon And Crime

Leave a comment