Kutch Kanoon And Crime
AnjarBreaking NewsGujaratKutchOther

અંજારમાં સિનોગ્રા પાટિયા પાસે અકસ્માત : છકડા ચાલકનું મોત…

અંજારથી મળતી માહિતી અનુસાર, ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ ઉંમર 64, રહેવાસી સિનોગ્રા, તા. અંજાર વાળા છકડો (GJ 12 AV 3487) અને સામે આવતો ફોર્ડ એન્ડિવર કાર (GJ 18 BF 7425) વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં છકડા ચાલક ભરતભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ અકસ્માતના કારણોને લઈને વધુ તપાસ અંજાર પોલીસ કરી રહી છે.

અહેવાલ દિનેશ જોગી અંજાર

પ્રકાશિત નિતેશ ગોર – ભુજ

Related posts

દાઉદ ઈબ્રાહીમ J.I.C.’માંથી ભાગી ગયા બાદ આર્મી કેમ્પસમાંથી પકડાયો

અદાણી પોર્ટસને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્લેટિનમ એવોર્ડ

દાયકા અગાઉ ટૂંડાની કિસાનોની સંપાદિત થયેલી જમીન અંગેનું વળતર ન ચૂકવાતા મુન્દ્રા ખાતે ધરણા કરાયા : જેમાં અદાણી પોર્ટ પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરાઈ

Kutch Kanoon And Crime

Leave a comment