કચ્છમાં કોરોના વાયરસ સામે તંત્ર સાબડું : માતાનામઢ, ના.સરોવર, કોટેશ્વર, તેમજ ધાર્મિક સ્થાનો 31 માર્ચ સુધી બંધ : ભુજ સ્વામિનારાયણ મંદિર 22 માર્ચના બંધ
વિશ્વના લગભગ તમામ દેશોને હચમચાવનાર કોરોના વાયરસ ભારતમાં પણ દસ્તક આપતા ભારત સરકાર સહિત દેશના તમામ રાજ્યોની સરકારો સતર્ક બની ગઇ છે ત્યારે વડાપ્રધાન શ્રી...